Tribute to Late Dr. Markand Bhatt Sir -01 June 2021

 

સી.એન.કે.એચ.એમ.સી. અને આર.સી., વ્યારા અને એચ.એમ.એ.આઇ. વ્યારા યુનિટ દ્વારા દિગ્ગજ હોમિયોપેથ સ્વર્ગીય ડો. માર્કંડ ભટ્ટ સાહેબ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ટ્રસ્ટ સભ્યોએ દિવંગત ડો.માર્કંદ ભટ્ટ સરને પુષ્પાંજલી અર્પી હતી.  આચાર્ય ડો.જ્યોતિ રાવે સ્પીકરનું સ્વાગત કર્યું હતું. ડૉ. ભાવિન મોદીએ દિવંગત ડૉ. માર્કંદ ભટ્ટ સરને મૌખિક શ્રદ્ધાંજલિ આપી.  વેબિનાર ક્રિયાપ્રતિક્રિયાથી ભરેલું હતું.  ડો.જે.જે. જૈન  દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

View : 812